Sunday, November 17, 2013

અવસાન

થાન (રાજકોટ) હાલ થાણા સ્વ. કાંતીલાલ બાવળદાસ શાહના પુત્ર રોહીતકુમાર (ઉં. વ. ૬૩) તે રાજુલબેનના પતિ. હિમાંશુ તથા વિનસના પિતાશ્રી. ભરતભાઇ, ગીતાબેન પ્રફુલકુમાર પારેખ, રેખાબેન સુબોધકુમાર શાહ, વિભાબેન તરુણકુમાર મહેતા, ભારતીબેન હરેશકુમાર પારેખના ભાઇ. પિયર પક્ષે વાંકાનેર નિવાસી સ્વ. છગનલાલ લીલાધર દોશીના જમાઇ ૧૬-૧૧-૧૩ શનિવારના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે. ચક્ષુદાન કરેલ છે.
 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.