Friday, February 14, 2025
Funeral/Death
Funeral/Death
Monday, February 10, 2025
Circular from Yuvak Mandal
Pranam Gnyatijans
Saturday, February 8, 2025
Funeral/Death
Friday, February 7, 2025
Death
Funeral/ Death
Wednesday, February 5, 2025
Death
તારીખ ૦૪-૦૨-૨૦૨૫ મંગળવારના રોજ અવસાન પામેલ છે
નિવાસસ્થાન: ઓઝાશેરી, વાંકાનેર
જય જિનેન્દ્ર
🙏🙏🙏🙏🙏
Sunday, February 2, 2025
Death
સ્વ. શાંતિલાલ રાજપાલ મહેતાના સુપુત્ર,
જીતેન્દ્ર શાંતિલાલ મહેતા (ઉં. વ. ૭૨)
તે અરૂણાબેનના પતિ,
તે સ્વ, શશીકાંતભાઈ, દિલીપભાઈ, અશોકભાઈ, સ્વ. શારદાબેન શરદભાઈ મહેતા, સ્વ રશ્મીબેન દેવાંગભાઈ પાદરાકરના ભાઈ,
તે સ્વ. હેમતલાલ વલમજી ગાંઘીના જમાઇ,
તે શ્રુતિ તથા પૂજનના પિતા,
તે પરોમિતાના સસરા,
તે ઝૂરી તથા આરવના દાદા,
તે શ્રી નીતાઇ પુલીન મોદકના વેવાઈ
રવિવાર તા.૨-૨-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Friday, January 31, 2025
Death
સરપદડ વાંકાનેર નિવાસી હાલ વાલકેશ્વર મુંબઈ
કિશોરભાઈ (ઉં. વ. ૮૩)
તે સ્વ. જયાબેન ખુશાલચંદભાઈ મુળજીભાઈ પટેલના પુત્ર
તે સ્વ. ગીતાબેનના પતિ,
તે નીપાબેન, તેજસભાઈના પિતા,
તે સંદિપભાઈ મોદી અને મોનિકાના સસરા,
તે નાગરદાસભાઈ લીલાધરભાઈ લાખાણીના જમાઈ,
બુધવાર તા. ૨૯-૧-૨૫ ના અરિહંતશરણ પામેલ છે.
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🙏🙏🙏🙏🙏