Saturday, October 11, 2025

Funeral/Death

ઈન્દિરાબેન અવનીકુમાર દોશી એ સમાધિ મરણ સાથે મોક્ષ પ્રાપ્ત કર્યો છે. અંતિમ યાત્રા સાંજે ૬ વાગ્યે ઘાટકોપર  સ્મશાન  ભૂમિ જાશે. 
Date : 11.10.2025
Address : 801 Rishabhraj Vicinia, Vallabhbaug extension lane, Ghatkopar East - 400077
પ્રાર્થના સભા નથી તથા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Thursday, October 9, 2025

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ સાંતાક્રુઝ મુંબઈ 
સ્વ.પ્રભાબેન માણેકલાલ શાહના જયેષ્ઠ પુત્ર 
શાંતિલાલ (ઉ.વ.૯૩)
તે સ્વ.મુકતાબેન, સ્વ.કુસુમબેનના પતિ, 
તે હિતેશ તથા રીટા તુષારકુમાર શાહના પિતાશ્રી, 
તે સ્વ. હીરાભાઈ, અરવિંદભાઈ, પ્રફુલ્લભાઈ, સ્વ દમયંતીબેન વીકમચંદ ગાંધી તથા હંસાબેન પ્રવિણચંદ્ર સંઘવીના મોટા ભાઈ,
તે સોનલ તથા તુષારકુમારના સસરા,
તે પ્રીતીશ,ચિરાગના દાદા, 
તે સ્તુતિ પ્રિતીશ શાહ તથા બિરાજ ચિરાગ શાહના દાદા સસરા, 
તે નીલના નાના,
તે આવિયાનના મોટા દાદા,
તે વનેચંદ વખતચંદ મેહતા  તથા મુગટલાલ નંદલાલ લોદરીયાના જમાઈ
ગુરુવાર તા ૯-૧૦-૨૦૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી સાંજે ૬:૩૦ કલાકે નીકળશે.
નિવાસસ્થાન
૧૦૨, પ્રયુષી, 
એસ.વી.રોડ,
નોબલ કેમિસ્ટની બાજુમાં,
સાંતાક્રુઝ વેસ્ટ,
મુંબઈ - ૪૦૦૦૫૪
હિતેશ શાહ ૯૯૨૦૪૫૯૬૮૫
ભાવેશ શાહ ૯૮૨૦૦૭૬૬૫૯
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે.

Friday, October 3, 2025

Funeral/Death


રાજકોટ નિવાસી સ્વ.જીતેન્દ્ર મનસુખલાલ દેસાઈના ધર્મપત્ની હર્ષીદાબેન ( ઉં.વ.૬૮) 
તે મંજુલાબેન ભુપતલાલ દોશીના સુપુત્રી, 
તે દિપકભાઈ,ભાલેશભાઈ તથા મીનાબેન દિપકકુમાર ગાંધીના બેન, તે જયેશભાઇ, ઈલાબેન દિલીપભાઇ શેઠ, પ્રજ્ઞાબેન નરેશભાઈ ખંધારના ભાભી, 
ગુરૂવાર તા. ૦૨-૧૦-૨૦૨૫ ના રોજ મુંબઈ મુકામે અરિહંત શરણ પામેલ છે . 
તેમની અંતિમ યાત્રા સાંજે ૫:૦૦ વાગ્યે મલાડ વેસ્ટ ન્યુઈરા સ્મશાન ભૂમિમાં રાખેલ છે.


ઘરનું એડ્રેસ.
ભાલેશ બી દોશી 
૬૦૧ / વાસુપૂજ્ય દર્શન 
મામલતદાર વાડી નં ૩ 
જેન મંદિર સામે,મલાડવેસ્ટ,
મુંબઈ ૪૦૦૦૬૪ 
( લૌકીક વ્યવહાર બંધ છે )

Death

આણંદપુર (ભાડલા) નિવાસી હાલ મુંબઇ ઘાટકોપર
મીનાબેન
તે સ્વ. નવનીતભાઇ તલકચંદ સંઘવીના પત્ની,
તે દીપાબેન ભાવીનભાઇ વૈષ્ણવના માતુશ્રી,
તે પુષ્પાબેન દિનેશભાઇ સંઘવીના દેરાણી,
તે સ્વ. ધીરજલાલ મગનલાલ શાહ ભાલવાળાની દીકરી
રવિવાર તા. ૨૮-૯-૨૫ના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર અને પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

Death


 

Funeral/Death



રંગપર બેલા મોરબી નિવાસી હાલ ડોમ્બીવલી મુંબઈ
સ્વ.વ્રજકુંવરબેન તથા સ્વ.કેશવલાલ ગોપાલજી પારેખના પુત્રવધુ ભારતીબેન (ઉં. વ. ૭૧ ) 
તે ચંદ્રકાંતના ધર્મપત્ની,  
તે પ્રતીકના માતુશ્રી, 
તે તોરલના સાસુ, 
તે આંગીના દાદી, 
તે સ્વ.સ્વરૂપચંદભાઈ, ઇન્દુભાઈ , સ્વ મહાસુખભાઈ,તથા સ્વ ભાનુબેન રજનીકાંત શાહ,પારૂલબેન હરીશકુમાર વોરા, ચંદ્રિકાબેન અશોકકુમાર પુનાતરના બંધુ પત્ની,
તે પિયર પક્ષે ચંદુલાલ માણેકચંદ શાહની દીકરી 
સોમવાર તા.૨૯-૦૯-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી સાંજે ૫ કલાકે નીકળશે.
શીવ મંદિર રોડ સ્મશાન ભૂમિ ડોમ્બીવલી ઇસ્ટ 
નિવાસસ્થાન
નારાયણ માત્રે નિવાસ,
રૂમનં -૨  ગોપી સિને મોલની સામે, 
ઘનશ્યામ ગુપ્તે રોડ, 
ડોમ્બીવલી વેસ્ટ
પ્રતીક પારેખ -9870767719
ઈન્દુભાઈ પારેખ 9833198577
 

Sunday, September 28, 2025

Samaj Utkarsh Volume 64 Issue No 9 September 2025


 To Read Samaj Utkarsh Click Here 

Funeral/Death


મોરબી નિવાસી ઉષાબેન ન્યાલચંદ અમરચંદ પારેખના સુપુત્ર 
કૌશલ (ઉ. વ. ૪૫) 
તે અમીબેનના પતિ, 
તે દેવાંશીના પિતાશ્રી, 
તે પૂર્વીબેનના ભાઈ, 
તે માનવીના મામા, 
તે કિશોરભાઈ, મહેન્દ્રભાઈ, રંજનબેન ચીમનલાલ દોશી, તરૂલતાબેન અશોકભાઈ શાહ, ચંદ્રિકાબેન રમેશભાઈ ખંડોર, રેણુકાબેન પંકજકુમાર શાહના ભત્રીજા, 
તે ગોંડલ નિવાસી બિપીનચંદ્ર બટુકલાલ મહેતાના જમાઈ.
શનિવાર તા. ૨૭-૯-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
અંતિમ યાત્રા
તા. ૨૮-૯-૨૦૨૫ ના રવિવાર ના સવારે ૧૦.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી
એડ્રેસ
દોશી ટાવર, ૫મે માળે,
જૂના બસ સ્ટેન્ડ ની બાજુમાં,
મોરબી
ફોન નં: 6354118411
સાદડી
તા. ૨૮-૯-૨૦૨૫ ના રવિવારના બપોરે ૪:૦૦ કલાકે
એડ્રેસ
શક્તિ પ્લોટ ઉપાશ્રય,
મોરબી

Wednesday, September 24, 2025

Funeral/Death


 

વાંકાનેર ‌નિવાસી હાલ ભાયંદર 
સ્વ.  ધીરજલાલ અભેચંદ સંઘવીના ‌ ધર્મપત્ની 
શારદાબેન  (ઉં.  વ. ૭૦)  
તે કીર્તિ, સંગીતા, હેતલ અને જીગરના‌ માતુશ્રી, 
તે ભવ્યા, રાજેશ કુમાર, જયેશ કુમાર, અક્ષિતાના સાસુ, 
તે ‌વત્સલ, પૂજનના નાની, 
તે ખુશી, મોક્ષેશ , શ્લોકના દાદી, 
સ્વ. પ્રભાબેન કાંતિલાલ પારેખ ના દિકરી
બુધવાર તા. ૨૪-૦૯-૨૦૨૫ ના ‌રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની  અંતિમ યાત્રા તા ૨૪-૦૯-૨૦૨૫  સાંજે ૬:૦૦ કલાકે નિવાસ સ્થાનેથી નિકળશે.
Add: Room no 12, 
Mahesh Nagar no 6, 
Near Bhateva Temple, 
Opp Khau galli, 
Bhayandar west 401101
કીર્તિ - 9892411182
જીગર - 9029414145
યોગેશભાઈ -9869630755
 🙏🏻જય જિનેન્દ્ર🙏🏻

Monday, September 22, 2025

Funeral/Death


મોરબી (બેલા)નિવાસી હાલ દહિસર મુંબઈ 
રેવાબેન મણિલાલ શિવલાલ સંઘવીના પુત્ર 
વિનોદરાય  (ઉં. વ. ૭૭)
તે  નિરંજનાબેનના પતિ, 
તે ચિરાગના પિતાશ્રી તથા સેજલના સસરા , 
તે ચંપકભાઈ , ધીરુભાઈ , આ.ભ. પ્રશમચંદ્ર સુરીશ્વરજી મહારાજ  સાહેબ , બહેનો કેરવ ગુણાશ્રીજી મ.સા., તથા પ્રશાંતશ્રીજી મ.સા. ના ભાઈ,
તે હસુમતીબેનના દીયર , 
તે વૈશાલી કલ્પેશ મહેતા, દીશા ધર્મેશભાઈ દોશી , અનિતા પ્રતીક સંઘવી , હિતેશભાઈ ,હરીશભાઈ, પ્રનમ્રતાશ્રીજી મ.સાના કાકા , 
તે શ્વસુર પક્ષે  કાંતિલાલ ફુલચંદ શાહના જમાઈ .
સોમવાર તા. ૨૨-૦૯-૨૦૨૫ ના રોજ  અરિહંત શરણ પામેલ છે
તેમની અંતિમયાત્રા તા. ૨૨-૦૯-૨૦૨૫  ને સોમવારે બપોરે ૧૨:30  કલાકે તેમના નિવાસ સ્થાને થી નિકળશે
નિવાસ સ્થાન:-
2 , Vitthal Bhavan , 
Behind Vitthal Mandir , 
L.T. Road , 
Near Sagar Apartment , 
Dahisar ( West),
Mumbai - 400068
Chirag Sanghvi -(M) 8080858821
Pratik Sanghavi - (M) - 9819684374.
Deep Shah - (M) - 8424819500
🙏🙏🙏🙏🙏🙏🙏

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ બોરીવલી 
સ્વ. રોહિત કાંતિલાલ મહેતાના ધર્મપત્ની 
ગં. સ્વ. નીલાબેન (ઉં.વ. ૬૬) 
તે પૂરવ તથા હિનલના માતુશ્રી, 
તે બીનલબેન તથા દર્શનભાઇના સાસુ,
તે નયના બિપીન મહેતા, ઉષાબેન મહેન્દ્રકુમાર સંઘવી, સરોજ ધીરેન્દ્રકુમાર પારેખના ભાભી,
તે પ્રવીણભાઇ, ભૂપેન્દ્રભાઇ સંઘવી તથા ઉષાબેન ભૂપેન્દ્રભાઇ પારેખના બેન,
તે હિતેશભાઇ પ્રવીણચંદ્ર દેસાઇ તથા ભરતભાઇ ચંદુલાલ શાહના વેવાણ, 
રવિવાર તા. ૨૧-૯-૨૫ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૫-૯-૨૫ના ૧૦થી ૧૧:૩૦
ઠે. પાવનધામ, ૧લે માળે, મહાવીર નગર,
કાંદિવલી (વેસ્ટ).

Saturday, September 20, 2025

Funeral/Death


ખાખરેચી નિવાસી હાલ દાદર 
ભાઈચંદભાઈ આનંદજીભાઈ ત્રેવાડીયાના સુપુત્ર 
કિશોરભાઈ (ઉ.વ.૭૬) 
તે ભાનુબેનના પતિ, 
તે ભાવેશ તથા વિશાલના પિતાશ્રી,  
તે ગૌરીબેન તથા બીજલબેનના સસરા, 
તે માહી તથા યેશાના દાદા,
તે સ્વ.ખોડીદાસભાઈ, સ્વ.હરીશભાઈ, સ્વ. નગીનભાઈ , અશોકભાઈ તથા સ્વ. વિદુલાબેન પ્રવીણચંદ્ર શાહના ભાઈ,
તે શ્વસુર પક્ષે વાંકાનેર નિવાસી લક્ષ્મીચંદ શીરાજ શાહના જમાઈ,
તે સ્વ.ઉત્તમભાઈ, ધિરૂભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, કિર્તીભાઈ, પદ્માબેન,સ્વ. નિર્મળાબેન, તથા સ્નેહલતાબેના બનેવી 
આજરોજ ભાદરવા વદ ૧૪ને શનિવાર  તા ૨૦-૯-૨૦૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમયાત્રા સાંજે ૭:૦૦ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે
નિવાસસ્થાન 
૩/૩૯ અહમદ ઉમર બિલ્ડીંગ,
ડો.ડી'સિલ્વા  રોડ
દાદર (વેસ્ટ)
વિપુલભાઈ:-૯૩૨૩૬૭૮૮૨૫
દેવાંગભાઈ:-૯૩૨૦૬૭૮૮૮૨૫
શિશિરભાઈ:-૯૮૧૯૨૮૧૧૦૦
*******
તેમના આત્મશ્રેયાર્થે શત્રુંજયની ભાવયાત્રા તા ૨૩-૯-૨૦૨૫ના રોજ સવારે ૧૦ થી ૧૨ રાખવામાં આવેલ છે.
સ્થળ:-
ગુર્જર વાડી
લક્ષ્મીનારાયણ માર્ગ 
માટુંગા (સેન્ટ્રલ રેલવે)

Sunday, August 31, 2025

Friday, August 29, 2025

Funeral/Death


રંગપર (બેલા) નિવાસી હાલ મોરબી 
સ્વ. દલીચંદ તારાચંદ દોશીના સુપુત્ર 
સેવંતીલાલ  (ઉ . વ.  ૯૫) 
તે તરૂણભાઈ, ભારતીબેન હરેશકુમાર  શાહ (મુંબઈ), સ્વ. શિલ્પાબેન સમીરકુમાર મહેતા (મુંબઈ), સ્વ.જીતેશના પિતાશ્રી, 
તે મોનાબેનના સસરા, 
તે પાર્થ દોશી  તથા રત્ના કેયુરકુમાર વોરા (જામનગર) ના દાદા, 
તે જીનલ  તથા કેયુરકુમાર ના દાદાજી સસરા, 
તે સ્વ.લક્ષ્મીચંદ ખેતશીભાઈ વોરા (લતીપર) ના જમાઈ 
શુક્રવાર તા.૨૯-૦૮-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમની સ્મશાન યાત્રા તા. ૩૦-૦૮-૨૫ ને શનિવાર સવારે ૧૧:૦૦ કલાકે 
તેમના નિવાસ સ્થાન 
૧૦, શક્તિ પ્લોટ, 
શ્રીજી પેલેસ થી નીકળી 
લીલાપર વિદ્યુત સ્મશાન જશે.

Samaj Utkarsh Volume 64 Issue No 8 August 2025


  To Read Samaj Utkarsh Click Here