Friday, February 14, 2020

Death

વાંકાનેર (હાલ મુંબઈ) સ્વ. કાંતાબેન શાંતીલાલ શાહના પુત્ર 
ચિ. મધુકરભાઈ (ઉં. વ. ૭૩) 
તે ઈન્દુબેનના પતિ. 
દિપન, જીગ્નેશ, કેતકીના પિતા. 
સેજલ, પિન્કી, ચિરાગના સસરા. 
હંસાબેન, સ્વ. કુમીબેનના ભાઈ. 
સ્વ. અમૃતલાલ જેઠાલાલ ઘોલાણીના જમાઈ 
૧૨-૨-૨૦૨૦, બુધવારના અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.