વાંકાનેર હાલ રાજકોટ સ્વ. તારામતીબહેન તથા મનહરલાલ કરસનજીભાઈના પુત્ર રજનીકાંતભાઈ (ઉં.વ. ૭૫) તે સ્વ. ઈન્દીરાબહેનના પતિ. રાજેશ, અ. સૌ. કામીનીબેનના પિતાશ્રી. જયસુખભાઈ, દિનેશભાઈ, રંજનબહેન, ગીતાબેન, ઈલાબેન, સ્મીતાબેનના ભાઈ. વાંકાનેર નિવાસી સ્વ. મનસુખલાલ ચતુરભાઈના જમાઈ તા. ૭-૨-૨૦ના અરિહંતશરણ રાજકોટ મુકામે પામેલ છે. પ્રાર્થના તા. ૯-૨-૨૦, રવિવારે સવારે ૧૦ કલાકે રાજકોટ મુકામે રાખેલ છે.
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
13 years ago

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.