Friday, February 14, 2020

Death

હડમતીયા હાલ માટુંગા 
મહેન્દ્રકુમાર ગોવિંદજી ગાંધી (ઉં.વ. ૮૪) 
તે રંજનબેનના પતિ. 
ભાવિન, અ. સૌ. પ્રજ્ઞા, અ. સૌ. તેજલના પિતાશ્રી. 
અ. સૌ. જયશ્રી ભાવિન, જયેશકુમાર ઉમેદભાઈ, વિનીતકુમાર કનકરાય મહેતાના સસરા. 
સ્વ. પ્રભાબેન જીનેન્દ્રરાય મહેતાના ભાઈ. 
મોરબી નિવાસી સ્વ. મનસુખલાલ જેઠાલાલ શાહના જમાઈ 
તા. ૧૧-૨-૨૦, મંગળવારના અરિહંતશરણ થયેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 
ઠે. ૨૫, શાંતિનિકેતન, ૩૨૨ ડો. બાબાસાહેબ આંબેડકર રોડ, કપોળ નિવાસની સામે, માટુંગા (સે.રે.).

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.