Sunday, February 16, 2020

Death


સ્વ. પ્રભુલાલ પ્રાણજીવન શાહ (રમણ સીલ્ક વાળા) ના સુપુત્ર હિતેન્દ્રભાઇ (ઉદયભાઈ)  ઉ.વ. 62 

તે દિપકભાઈ, ઈન્દિરાબેન, સ્વ. લીલમબેન પ્રવિણચંદ્ર મહેતા (મુંબઈ), સ્વ. ભાનુબેન નગીનદાસ મહેતા (મુંબઈ), ચંદ્રિકાબેન દિલિપકુમાર મહેતા (મુંબઈ), સ્વ. રેખાબેન ના ભાઇ  
તથા 
શ્રુતિ ના કાકા 
તા. 15-02-2020 ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમનું ઉઠમણું તા. 17-02-2020 ના રોજ 10:00 કલાકે શ્રી તપગચ્છ જૈન ઉપાશ્રય, બજાર રોડ 
તથા 
પ્રાર્થના સભા 11:00 કલાકે શ્રી પ્રાણજીવન અવિચળભાઇ મહેતા વિશાશ્રીમાળી જૈન ભોજનશાળા વાંકાનેર ખાતે રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.