Tuesday, February 18, 2020

Death

મોરબી (હાલ ઘાટકોપર) સ્વ. હસમુખરાય મલુકચંદ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. શાંતાબેન (ઉં. વ. ૯૫) 
તે લતા-રાજેશ, ચેતના-નેમીશના માતુશ્રી. 
સ્વ. હીરાલાલભાઈ, સ્વ. ત્રિલોકભાઈ, અનંતભાઈ તથા વસુમતીબેન કનકરાય વોરાના ભાભી. 
પિયરપક્ષે સ્વ. વનેચંદ તારાચંદ દોશીના દીકરી. 
સ્વ. કિશોરભાઈ, સ્વ. અભેચંદભાઈ, સ્વ. કમળાબેન પ્રભુદાસ સંઘવીના બેન 
રવિવાર, ૧૬-૨-૨૦૨૦ના અરિહંતશરણ પામેલ છે. 
ઠે: ૨૧, કરસન જશા બિલ્ડિંગ, સાંઈનાથ નગર, આગ્રા રોડ, ઘાટકોપર (વે.). 
સાદડી, પ્રાર્થના, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.