Friday, February 7, 2020

Death

સ્વ. ચતુરાબેન તલકશી ભાઈચંદ સોલાણીના પુત્ર બળવંતરાય (ઉં.વ. ૮૨) મૂળ વતન વાંકાનેર હાલ દાદર તે પદમાબેનના પતિ. વાડીલાલ લીલાધર દોશીના જમાઈ. રોહીત, રૂપા યશપાલ, રક્ષા જયેશકુમાર, હીના અમીતકુમારના પિતાશ્રી. અ. સૌ. મોનાના સસરા. સ્વ. પ્રવિણભાઈ, કીરીટભાઈ, જશવંતીબેન કનકરાય, સ્વ. દીપાબેન રજનીકાંત, અ. સૌ. સુધા મુકેશકુમારના ભાઈ તા. ૫-૨-૨૦ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.