સ્વ. ચતુરાબેન તલકશી ભાઈચંદ સોલાણીના પુત્ર બળવંતરાય (ઉં.વ. ૮૨) મૂળ વતન વાંકાનેર હાલ દાદર તે પદમાબેનના પતિ. વાડીલાલ લીલાધર દોશીના જમાઈ. રોહીત, રૂપા યશપાલ, રક્ષા જયેશકુમાર, હીના અમીતકુમારના પિતાશ્રી. અ. સૌ. મોનાના સસરા. સ્વ. પ્રવિણભાઈ, કીરીટભાઈ, જશવંતીબેન કનકરાય, સ્વ. દીપાબેન રજનીકાંત, અ. સૌ. સુધા મુકેશકુમારના ભાઈ તા. ૫-૨-૨૦ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
13 years ago

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.