Thursday, February 27, 2020

Death

વાંકાનેર હાલ મુંબઈ લાલબાગ 
ગં. સ્વ. પ્રભાબેન અંબાવીદાસ ગોબરદાસ સંઘવી (ઉં.વ. ૮૫) 
તે નયનાબેન ભુપતરાય ઘોલાણી, રેખાબેન ધીરેન્દ્રકુમાર મહેતાના માતુશ્રી. 
પિયર પક્ષ વનેચંદ હીરાચંદ દોશીની દીકરી. 
રિદ્ધીબેન ભાવીનકુમાર મહેતા, રિચીતાના નાની 
ગુરુવાર, તા. ૨૦-૨-૨૦ના અરિહંતશરણ પામેલ છે. 
(લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.