Monday, February 3, 2020

Death

વાંકાનેર હાલ અંધેરી સ્વ. વીણાબેન તથા સ્વ. મહેન્દ્રભાઈ ચત્રભુજ દોશીના પુત્ર સંદીપ (ઉં.વ. ૪૨) રવિવાર, તા. ૨-૨-૨૦ના અરિહંતશરણ પામેલ છે. તે ઉર્વશીના પતિ. ઉન્નતિના પિતાશ્રી. દેવાંગભાઈ, સમીરભાઈ, હરેશભાઈના ભાઈ. રજનીકાંતભાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. હેમલતાબેન ચંદ્રકાંત પારેખ, સ્વ. ચંદનબેન, ગં. સ્વ. ભારતીબેનના ભત્રીજા. પિયર પક્ષે વાંકાનેર નિવાસી હાલ માટુંગા વિનોદરાય વૃજલાલ અમૃતલાલ શાહના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૪-૨-૨૦ના ૩ થી ૪. ઠેકાણું: જોષી જાગીર હોલ, મુક્તિધામ, પારસીવાડા સહાર રોડ, ચકાલા, અંધેરી ઈસ્ટ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.