Sunday, February 23, 2020

Death

મોરબી હાલ ઘાટકોપર સ્વ. તારાચંદ કાલીદાસ દોશીના પુત્ર અવનિકુમાર (ઉં.વ. ૮૩) 
તે ઈન્દિરાબેનના પતિ. 
સ્વ. ઈન્દુભાઈ, સ્વ. મુગટભાઈના ભાઈ. 
હિમાંશુભાઈ, સંજયભાઈ, રૂપલબેનના પિતાશ્રી. 
શૈલાબેન, બીનાબેન તથા પિયુષકુમાર શાહના સસરાજી. 
શ્ર્વસુર પક્ષે પ્રવિણચંદ્રભાઈ જગજીવનભાઈ શાહના જમાઈ 
તા. ૧૯-૨-૨૦ના રંગુન મુકામે અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તા. ૨૩-૨-૨૦ના ૪ થી ૬ 
લાયન્સ કોમ્યુનિટી હોલ, 
ગરોડિયા નગર, ઘાટકોપર ઈસ્ટ. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.