સ્વ. સવચંદ ભીમજી પટેલના ધર્મપત્ની રસીલાબેન (ઉં. વ. ૮૮) હાલ મુંબઇ તા. ૫-૬-૧૩ બુધવારના અરિહંતશણ પામેલ છે. તે સ્વ. ઉમેદચંદ ગુલાબચંદ સંઘવીના પુત્રી. તે નટવરલાલ, શીરીષ, લલીત તથા અ. સૌ. લતાબેન જવાહર શેઠ. ગં. સ્વ. ચંદ્રીકાબેન સરોજકુમાર મહેતા તથા અ. સૌ. રીટાબેન નરેન્દ્રકુમાર સંઘવીના માતુશ્રી. રંજનબેન, મીતાબેન, પ્રીતીબેનનાં સાસુ, તે સ્વ. શીવલાલ ભીમજી પટેલ તથા મંગળાગૌરી વાડીલાલ શેઠનાં ભાભી, રજનીકાંતભાઈ, ડો. નરોતમભાઈ, સ્વ. ઈન્દુબેન ન્યાલચંદ ગાંધી, સવિતાબેન મહેન્દ્રભાઈ વારીયાના બેન, સ્વ. સરલાબેન, કુસુમબેનના નણંદ. પ્રાર્થનાસભા ૭-૬-૧૩ શુક્રવારના પારસઘામ, તીલક રોડ, ઘાટકોપર (ઇ.) ૩.૩૦ થી ૫ રાખેલ છે. લૌ. વ્ય. બંધ છે.
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
13 years ago

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.