Wednesday, January 21, 2026

Sunday, January 11, 2026

Funeral/Death


 

વાંકાનેર નિવાસી હાલ કાંદીવલી
સ્વ. રંજનબહેન ચમનલાલ દોશીના સુપુત્ર
જયેશ (ઉં. વ. ૬૧ )
તે દિપ્તીબહેનના પતિ,
તે આલેખ અને વિધિના પિતાશ્રી,
તે વૈશાલી તથા વિવેકના સસરા, 
તે  દિલીપભાઈ તથા કેતનભાઇના ભાઈ,
તે નીતાબહેનના દિયર અને સોનલબહેનના જેઠ,
તે સુધીરભાઈ નવલચંદ પારેખના જમાઈ,
તે હર્ષાબહેન શાહ, હરેનભાઈ પારેખ, અને નિકેશભાઈ પારેખના બનેવી 
રવિવાર તા. ૧૧-૦૧-૨૦૨૬ ના રોજ   અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ વિદાય તેમના નિવાસ્થાનેથી રવિવાર તા. ૧૧-૦૧-૨૦૨૬ ના રોજ સાંજે ૪:૦૦  વાગ્યે નીકળીને દહાણુકરવાડી સ્મશાન ગૃહે જશે.

B/૫૦૧, પ્રણય વિદ્યા
પવાર સ્કૂલની સામે,  
દેવનગરની પાછળ, 
કાંદીવલી વેસ્ટ,  
મુંબઈ ૪૦૦૦૬૭ .
બન્ને પક્ષની પ્રાર્થના સભા તા. ૧૩-૦૧-૨૦૨૬ મંગળવારે સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. 
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંધ.( મોટો ઉપાશ્રય), 
પારેખ લેન કોર્નર, 
એસ વી રોડ, 
કાંદીવલી વેસ્ટ,  
મુંબઈ 400067. 
વેલે પાર્કિંગ રાખેલ છે. 
લૌકીક વ્યવહાર બંધ છે.

Friday, January 9, 2026

Funeral/Death


 તા. ૦૯-૦૧-૨૦૨૬ 

Funeral / Death


 

વાંકાનેર નિવાસી હાલ ભાયંદર - મુંબઈ 
વીરેન્દ્ર મનહરલાલ (બાબુકાકા) અભેચંદ સંઘવીના ધર્મપત્ની
અ. સૌ. જ્યોત્સનાબેન (ઉં. વ. ૩૮)
તે ભાવેશ તથા કિશોરીના ભાભી, 
પિયર પક્ષે ભગવાનજીભાઈ ટપુભાઈ વઢવાણાના  દીકરી
ગુરુવાર તા. ૦૮-૦૧-૨૦૨૬ ના અરિહંત શરણ પામેલ છે 
તેમની અંતિમ યાત્રા તા. ૦૯-૦૧-૨૦૨૬  ને શુક્રવારે સવારે ૧૦:૩૦  વાગે  તેમના નિવાસ સ્થાનેથી નીકળશે
Address:-
B /202 Komal Building, Patel Nagar no 1,
Station Road, 
Near Shashikant Nagar,
Bhayndar West 401101
Bhavesh 9324332381
Virendra  9699111907

Sunday, January 4, 2026

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ દાદર
સ્વ. કાશીબેન રતિલાલ મહેતાના સુપુત્ર
જયસુખલાલ (ઉં. વ. ૮૫)
તે ચંદનબેનના પતિ,
તે પરેશભાઈના પિતા,
તે હીનાબેનના સસરા,
તે સ્વ. ચિરંતન વિજય મહારાજ સાહેબ, ભુપતરાય તથા અનસુયાબેન ભોગીલાલ દોશીના ભાઈ,
તે સ્વ. માયાબેન કાંતિલાલ, સ્વ. ધનકુંવરબેન નટવરલાલ,સ્વ. મીનાબેન ભુપતરાયના દિયર,
તે નિમેષભાઈ તથા અનીશભાઈના કાકા,
તે ફાલ્ગુનીબેન તથા પ્રીતિબેનના કાકાજી,
તે હિમાની હેનિલકુમાર શાહ, પાર્થ, જિમિત, હિનલ પિન્કેશકુમાર ત્રેવાડિયા તથા સોમિલના દાદા,
તે મોક્ષા તથા આસાવરીના દાદાસસરા,
તે શ્વસુર પક્ષે વાંકાનેર નિવાસી હાલ મલાડ ભાઈચંદ જગજીવન દોશીના જમાઈ
શનિવાર તા. ૦૩-૦૧-૨૦૨૬ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેઓની સ્મશાન યાત્રા રવિવાર તા.૦૪-૦૧-૨૦૨૬ ના રોજ સવારે ૯:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી શિવાજી પાર્ક સ્મશાન ભૂમિ જવા નીકળશે.
ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.

સરનામું:
૧૦૦૨, ઓમ એપાર્ટમેન્ટ,
ડૉ. એમ. બી. રાઉત રોડ,
બાલમોહન હાઈસ્કૂલ સામે,
શિવાજી પાર્ક,
દાદર વેસ્ટ, મુંબઈ
પરેશભાઈ :- ૯૮૨૦૫૫૨૮૯૬
નિમેષભાઈ :- ૯૮૨૦૫૫૨૮૯૭
અનીશભાઈ :- ૯૩૨૧૮૦૫૨૬૬
પ્રાર્થનાસભા
સોમવાર, તા. ૫-૧-૨૬ના સવારે ૧૦થી ૧૨
ઠે. યોગી સભાગૃહ ગ્રાઉન્ડ ફલોર,
સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, દાદર (ઇસ્ટ).

Saturday, January 3, 2026

Samaj Utkarsh Volume 64 Issue No 12 December 2025


   To Read Samaj Utkarsh Click Here

Death


વાંકાનેર નિવાસી હાલ  ભાયંદર મુંબઈ 
સ્વ. કિશોરભાઈ જેવંતલાલ મહેતાના ધર્મપત્ની
નયનાબેન (ઉં. વ. ૬૪) નું અવસાન ગુરુવાર તા.૧-૧-૨૦૨૬ ના રોજ થયેલ છે 
બધા લૌકિક વ્યવહાર બંધ છે.