વાંકાનેર નિવાસી હાલ ભાયંદર - મુંબઈ
વીરેન્દ્ર મનહરલાલ (બાબુકાકા) અભેચંદ સંઘવીના ધર્મપત્ની
અ. સૌ. જ્યોત્સનાબેન (ઉં. વ. ૩૮)
તે ભાવેશ તથા કિશોરીના ભાભી,
પિયર પક્ષે ભગવાનજીભાઈ ટપુભાઈ વઢવાણાના દીકરી
ગુરુવાર તા. ૦૮-૦૧-૨૦૨૬ ના અરિહંત શરણ પામેલ છે
તેમની અંતિમ યાત્રા તા. ૦૯-૦૧-૨૦૨૬ ને શુક્રવારે સવારે ૧૦:૩૦ વાગે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે
Address:-
B /202 Komal Building, Patel Nagar no 1,
Station Road,
Near Shashikant Nagar,
Bhayndar West 401101
Bhavesh 9324332381
Virendra 9699111907


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.