મોરબી નિવાસી સ્વ.મહેન્દ્રભાઈ વનેચંદ દોશીના ધર્મપત્ની
સુશીલાબેન (ઉ.વ.૭૭)
તે જીતેન, પ્રિયાંગ, પ્રીતિ મહેશકુમાર લોદરીયા, શિલ્પા મનીષકુમાર સંઘવી, ત્રિશલા સંજયકુમાર મહેતા, મીતા જીલેશકુમાર દોશી ના માતુશ્રી,
તે સંઘવી હરજીવનદાસ હરખચંદના દીકરી,
તે સ્વ. નવીનભાઈ, સ્વ. પ્રવીણભાઈ, ભુપતભાઈ, બીપીનભાઈ તથા ભરતભાઈના ભાભી
શનિવાર તા. ૩૧-૦૧-૨૦૨૬ના રોજ અરિહંત શરણ પામેલ છે
સ્વર્ગસ્થની અંતિમયાત્રા આજે ૩૧-૦૧-૨૦૨૬ શનિવાર સાંજે ૫:૦૦ કલાકે તેમના નિવાસસ્થાન આદિનાથ એવન્યુ, ૬ - કાયાજી પ્લોટથી લીલાપર સ્મશાને જશે


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.