વાંકાનેર નિવાસી હાલ કાંદીવલી
સ્વ. રંજનબહેન ચમનલાલ દોશીના સુપુત્ર
જયેશ (ઉં. વ. ૬૧ )
તે દિપ્તીબહેનના પતિ,
તે આલેખ અને વિધિના પિતાશ્રી,
તે વૈશાલી તથા વિવેકના સસરા,
તે દિલીપભાઈ તથા કેતનભાઇના ભાઈ,
તે નીતાબહેનના દિયર અને સોનલબહેનના જેઠ,
તે સુધીરભાઈ નવલચંદ પારેખના જમાઈ,
તે હર્ષાબહેન શાહ, હરેનભાઈ પારેખ, અને નિકેશભાઈ પારેખના બનેવી
રવિવાર તા. ૧૧-૦૧-૨૦૨૬ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ વિદાય તેમના નિવાસ્થાનેથી રવિવાર તા. ૧૧-૦૧-૨૦૨૬ ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યે નીકળીને દહાણુકરવાડી સ્મશાન ગૃહે જશે.
B/૫૦૧, પ્રણય વિદ્યા
પવાર સ્કૂલની સામે,
દેવનગરની પાછળ,
કાંદીવલી વેસ્ટ,
મુંબઈ ૪૦૦૦૬૭ .
બન્ને પક્ષની પ્રાર્થના સભા તા. ૧૩-૦૧-૨૦૨૬ મંગળવારે સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે.
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંધ.( મોટો ઉપાશ્રય),
પારેખ લેન કોર્નર,
એસ વી રોડ,
કાંદીવલી વેસ્ટ,
મુંબઈ 400067.
વેલે પાર્કિંગ રાખેલ છે.
લૌકીક વ્યવહાર બંધ છે.


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.