Sunday, March 8, 2026

Funeral/Death

 


વાટાવદર નિવાસી (હાલ-મલાડ) 
સ્વ. લાભકુંવર બેન ચંદુલાલ મહેતાના સુપુત્ર 
સ્વ.કિશોરભાઈના  ધર્મપત્ની 
દીપાબેન  (ઉં. વ. ૫૫ )
તે સ્વ. દિપકભાઈ, યોગેશભાઈ – નલિનીબેન,
ભરતભાઈ – હેમાબેન તથા અંજનાબેન પરેશભાઈ
સંઘવીના ભાભી. 
તે ધર્મિલ તથા અભિષેકના માતુશ્રી. 
તે દિક્ષીના સાસુ. 
તે જામનગર નિવાસી ભારતીબેન કનકભાઈ કચરાભાઈ શાહના પુત્રી
શનિવાર તા. ૦૭-૦૩-૨૦૨૬  ના રોજ રાત્રે ૧૧:૦૦  કલાકે અરિહંત શરણ પામ્યા છે. 
સદ્દગતની અંતિમ યાત્રા રવિવાર તા. ૦૮-૦૩-૨૦૨૬  ના સવારે ૦૮:૩૦  વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.

​સરનામું: C-૫૦૧ , વલ્લભ દર્શન, પોદાર રોડ, ગોલ ગાર્ડનની બાજુમાં, મલાડ (E), મુંબઈ

ધર્મિલ: 72083 02877, અભિષેક: 97735 27146

બંને પક્ષ તરફથી ભાવયાત્રા ગુરૂવાર તા. ૧૨-૦૩-૨૦૨૬ ના  
૧૦ થી ૧૨. 
સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ 
(મોટો ઉપાશ્રય), 
પારેખ લેન કોર્નર, 
એસ. વી. રોડ,
કાંદિવલી વેસ્ટ.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.