Saturday, March 28, 2026

Funeral/ Death


 

વાંકાનેર નિવાસી હાલ ગોરેગાંવ 
જયાબેન વાડીલાલ કરશનજી શાહના સુપુત્ર 
કીર્તિભાઈ (ઉ. વ. ૭૫) 
તે હર્ષાબેનના પતિ, 
તે મલ્લિકા-મુકેશકુમાર અને જલ્પા-જયમીતકુમારના પિતાશ્રી, 
તે પ્રવીણભાઈ, ગુણવંતભાઈ, અનુભાઈ, લલિતભાઈ, કનકભાઈ, ભાનુબેન-નવીનચંદ્ર, લતાબેન-ચંદુલાલના ભાઈ, 
તે ગુંજ, દીશા, હિયા, હિતિકાના નાના, 
તે શ્વસુર પક્ષે મોરબી નિવાસી હાલ ઘાટકોપર નગીનદાસ મોહનલાલ મહેતાના જમાઈ 
શનિવાર તા. ૨૮-૩-૨૦૨૬ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમ યાત્રા તા. ૨૮-૩-૨૦૨૬ ના બપોરે ૨.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
નિવાસ સ્થાન:
૧૮૮/૭૦૩, દિનેશ કુંજ,
જવાહર નગર રોડ નં. ૩,
શાંતિનાથ દેરાસર ની પાસે,
ગોરેગાંવ વેસ્ટ,
મુંબઈ 
તા. ક.: લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.