Tuesday, March 24, 2026

Funeral/ Death


 

ગામ ટીકર નિવાસી હાલ ઘાટકોપર 
સ્વ.ચંદ્રકાંત વનેચંદ મહેતાના સુપુત્ર  હેમલભાઈના ધર્મપત્ની
જોલીબેન (ઉં. વ.૫૨) 
તે  જૈની-ટવિશાના મમ્મી 
તે પિયર પક્ષે ઉર્મિલાબેન ગુણવંતરાય પારેખની પુત્રી 
સોમવાર તા.૨૩-૦૩-૨૦૨૬  ના રાત્રે ૧૦:૪૪  ક. અઢાર પાપસ્થાનક વોસીરાવીને તથા આયંબીલ ના ભાવ સાથે સમાધિપૂર્વક અરિહંત શરણ પામેલ છે
 તેમની અંતિમયાત્રા મંગળવાર,તા.૨૪-૦૩-૨૦૨૬ ના સવારે ૧૦:૦૦  ક. તેમના નિવાસ્થાનેથી નીકળશે.

સરનામું - B4/2205, ધ એડ્રેસ (વાધવા),
opp.R city મોલ, 
ઘાટકોપર  મુંબઈ.
Tel-9322278967( હેમલ)

 લૌકિક વ્યવહાર બંધ છે
 પ્રાર્થના રાખેલ નથી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.