વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર
સ્વ. અરવિંદકુમાર સુખલાલ મહેતા અને તરુણાબેનના પુત્રવધૂ,
નિલેશભાઈના ધર્મપત્ની
અ. સૌ. મીનાબેન (ઉં. વ.:૬૧)
તે પ્રિયાંક- પ્રિયેશના માતુશ્રી,
તે સ્નેહા - વિધિના સાસુ,
તે ભાવનાબેન સનતકુમાર મહેતા અને કૌશિકભાઈના ભાભી,
તે ફાલ્ગુનીબેનના જેઠાણી,
તે સંવેગ - ઈશિતા - વિરાગના કાકી,
તે હિયા - માહિરના દાદી,
તે સ્વ. નટવરલાલ કીરચંદ મહેતાની સુપુત્રી,
તે રાજેશભાઈ - ચેતનભાઈના બેન
મંગળવાર, તા. ૨૪-૦૨-૨૦૨૬ ના રોજ અરિહંતશરણ થયા છે.
સદગતની અંતિમયાત્રા મંગળવાર, તા. ૨૪-૦૨-૨૦૨૬ ના
સવારે : ૦૯:૦૦કલાકે એમના નિવાસસ્થાનેથી
નિવાસસ્થાન :
૩, કૈલાસ કૅસ્ટલ,
'બી' વિંગ,
મની'ઝ કૅફેની ઉપર,
વલ્લભબાગ લૅન,
ઘાટકોપર ( પૂ.),
મુંબઈ: ૪૦૦ ૦૭૭
સોમૈયા સ્મશાનગૃહ, ઘાટકોપર - પૂર્વ ખાતે જવા નીકળશે
સંપર્ક :
પ્રિયાંક : 9004638128
પ્રિયેશ : 9987027236
(લૌકિક વ્યવહાર બંધ છે)


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.