સરપદડ વાંકાનેર નિવાસી હાલ વાલકેશ્વર મુંબઈ
કિશોરભાઈ (ઉં. વ. ૮૩)
તે સ્વ. જયાબેન ખુશાલચંદભાઈ મુળજીભાઈ પટેલના પુત્ર
તે સ્વ. ગીતાબેનના પતિ,
તે નીપાબેન, તેજસભાઈના પિતા,
તે સંદિપભાઈ મોદી અને મોનિકાના સસરા,
તે નાગરદાસભાઈ લીલાધરભાઈ લાખાણીના જમાઈ,
બુધવાર તા. ૨૯-૧-૨૫ ના અરિહંતશરણ પામેલ છે.
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.