Friday, January 31, 2025

Death

સરપદડ વાંકાનેર નિવાસી હાલ વાલકેશ્વર મુંબઈ 

કિશોરભાઈ (ઉં. વ. ૮૩) 

તે સ્વ. જયાબેન ખુશાલચંદભાઈ મુળજીભાઈ પટેલના પુત્ર 

તે સ્વ. ગીતાબેનના પતિ, 

તે નીપાબેન, તેજસભાઈના પિતા, 

તે સંદિપભાઈ મોદી અને મોનિકાના સસરા,

તે નાગરદાસભાઈ લીલાધરભાઈ લાખાણીના જમાઈ, 

બુધવાર તા. ૨૯-૧-૨૫ ના અરિહંતશરણ પામેલ છે. 

પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

🙏🙏🙏🙏🙏🙏


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.