વાંકાનેર નિવાસી હાલ કાંદીવલી
સ્વ.લીલાવતીબેન ચંપકલાલ જગજીવન શાહના સુપુત્ર
લલિતકુમારના ધર્મપત્ની
અ. સૌ. નલીનીબેન ( ઉંમર ૮૪)
તે સમીર તથા સ્વ. લીનાબેનના માતુશ્રી,
તે મિતા તથા વિપુલભાઈના સાસુ,
તે મૈત્રી તથા યશના દાદી,
તે કરણ તથા મુસ્કાનના નાની,
તે મહેન્દ્રભાઈ તથા ચંદ્રાબેન રસિકલાલ શાહ ના ભાભી,
તે પિયર પક્ષે વાંકાનેરવાળા
સ્વ. લીલાબેન હિંમતલાલ મગનલાલ પટેલના સુપુત્રી
શુક્રવાર તા. ૨૪-૦૧-૨૦૨૫ ના રોજ અરીહંત શરણ પામ્યા છે.
તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી બપોરે ૩:૩૦ કલાકે દહાણુકર વાડી સ્મશાને જવા નીકળશે
નિવાસ સ્થાન :
લલિતભાઈ ચંપકલાલ શાહ
Q ૧૪૦૧, પંચશીલ ગાર્ડન ,
મહાવીર નગર, કાંદીવલી વેસ્ટ, મુંબઈ ૪૦૦૦૬૭
મોબાઈલ નંબર ૯૮૨૧૩ ૭૯૪૯૪
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.