Tuesday, January 28, 2025

Funeral/Death

ટીકર (રણ) નિવાસી હાલ ઘાટકોપર મુંબઈ 
મંજુલાબેન જટાશંકર દેવશીભાઇ મહેતાના પુત્ર 
દિનેશભાઈ (ઉં.વ. ૭૩ )
તે નયનાબેનના પતિ, 
તે કપિલના પિતાશ્રી, 
તે  અલ્પાના સસરા,
તે કવિરના દાદા,
તે સ્વ. દિલીપભાઈ,અશોકભાઈ,પ્રતિભાબેન, સ્વ નયનાબેનના ભાઈ,
તે જેમિનીબેન, જાગૃતિબેનના જેઠ
સસરાપક્ષે ખેડોઇ નિવાસી હાલ મુંબઈ પ્રાણલાલ નાનચંદ મેહતાના જમાઈ 
મંગળવાર  તા. ૨૮-૦૧-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમયાત્રા આજ રોજ તા. ૨૮-૦૧-૨૦૨૫ ને મંગળવારે સાંજે ૫:૩૦  કલાકે તેમના નિવાસ સ્થાનેથી નિકળશે
નિવાસ સ્થાન:-
202, Antariksh Avalon, 
Vallabh Baug Lane Extension, 
Ghatkopar East, 
Mumbai-400075
Mob. Kapil Bhai 9819477194
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે 
🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.