મોરબી નિવાસી, હાલ મલાડ ઈસ્ટ
સ્વ. શાંતિલાલ રાજપાલ મહેતાના સુપુત્ર,
જીતેન્દ્ર શાંતિલાલ મહેતા (ઉં. વ. ૭૨)
તે અરૂણાબેનના પતિ,
તે સ્વ, શશીકાંતભાઈ, દિલીપભાઈ, અશોકભાઈ, સ્વ. શારદાબેન શરદભાઈ મહેતા, સ્વ રશ્મીબેન દેવાંગભાઈ પાદરાકરના ભાઈ,
તે સ્વ. હેમતલાલ વલમજી ગાંઘીના જમાઇ,
તે શ્રુતિ તથા પૂજનના પિતા,
તે પરોમિતાના સસરા,
તે ઝૂરી તથા આરવના દાદા,
તે શ્રી નીતાઇ પુલીન મોદકના વેવાઈ
રવિવાર તા.૨-૨-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.