Saturday, February 22, 2025

Funeral/Death


મોરબી હાલ બોરીવલી સ્વ.શાંતિલાલ રાજપાળ મહેતાના પુત્ર 
અશોકભાઈ (ઉં. વ. ૭૭) 
તે સ્વ.વીણાબેનના પતિ,
તે પામીર, ભાવિનના પિતા,
તે અ.સૌ.પાયલ, અ.સૌ.તેજલના સસરા,
તે વિવા અને યુગના દાદા, 
તે સ્વ.શશીકાંતભાઈ, દિલીપભાઈ, સ્વ.શારદાબેન શરદભાઈ મહેતા, સ્વ.રશ્મિબેન દેવાંગભાઈ પાદરાકર, સ્વ.જીતેન્દ્રભાઈના ભાઈ,
તે સ્વ.જયંતીલાલ ત્રિભુવનદાસ શાહના જમાઈ
તા. ૨૨-૨-૨૦૨૫ના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.