Tuesday, August 20, 2024

Death/Funeral


સ્વ. હેમતલાલ જેચંદ વખારીયાના પુત્રવધુ
નૂતનબેન (ઉં.વ.૬૫)
તે અશ્વિનભાઇ હેમતલાલ વખારીયાના ધર્મપત્ની, 
તે નીરજભાઇ તથા પાયલબેનના માતુશ્રી,
તે નિકીતાબેન તથા ભાવિકભાઇના સાસુ,
તે તનિષના દાદી, વિશ્વા તથા ધ્રુવિકના નાની,
તે પિયર પક્ષે હેમતલાલ રવજીભાઇ મહેતા (મહેતા પબ્લિસીટી) ના
પુત્રી
મંગળવાર તા. ૨૦-૦૮-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે  
તેમની સ્મશાન યાત્રા બપોરે ૪ કલાકે તેમના નિવાસ સ્થાને થી   રામનાથ પરા સ્મશાન ગૃહ માટે નીકળશે
"વખારિયા નિવાસ",
૧૨, દીવાન પરા, 
રાજકોટ
સદગતનું ઉઠમણું ગુરુવાર તા. ૨૨-૦૮-૨૦૨૪ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે શ્રી વિરાણી પૌષધશાળા મોટા ઉપાશ્રય,
કોઠારીયા નાકા, રાજકોટ ખાતે રાખેલ છે.
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.