Thursday, August 1, 2024

Death/Funeral



રંગપર બેલા નિવાસી હાલ અંધેરી 
સ્વ. જમનાદાસ પાનાચંદ પારેખના ધર્મપત્ની 
જશવંતી બેન (ઉ. વ. ૮૯) 
તે કુમુદબેન દિલીપભાઈ શાહ, હર્ષાબેન કીર્તિભાઈ મહેતા, લતાબેન વિજયભાઈ લોદરીયાના માતુશ્રી, 
તે  અંબાવીદાસ અવિચળ મહેતાના સુપુત્રી, 
તે  સ્વ. મોહનભાઈ, સ્વ. પિતાંબરભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. ઉમેદભાઈ, સ્વ. રમણીકભાઇ, શ્રી વિનુભાઈ, સ્વ. લલીતાબેન, સ્વ. વિમળાબેનના ભાભી,  
તે સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. હસમુખભાઈ, રાજેન્દ્રભાઈના બેન 
બુધવાર  તા. ૩૧-૭-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા તા. ૧-૮‌-૨૦૨૪ ના ગુરુવારે સવારે ૮.૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી પારસીવાડા સ્મશાન ગૃહ, અંધેરી ઈસ્ટ જશે. 
એડ્રેસ:
૨/૨૦, ઝાલાવાડ નગર,
અંધેરી વેસ્ટ,
મુંબઈ 
કોન્ટેક્ટ નં:
વિજયભાઈ લોદરીયા - 9323753136
ચિરાગભાઈ મહેતા - 9892161274

લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.