Tuesday, August 20, 2024

Death


વાંકાનેર નીવાસી હાલ કલ્યાણ 
પારેખ સોમચદ જસરાજભાઈના સુપુત્ર અનંતરાયના ધર્મપત્ની
સુધાબેન (ઉ.વ.૭૧)
તે મીનલ મનોજભાઈ  વલ્લભ,તેજસ તથા હેતલના માતુશ્રી,  
તે પૂજય મુનિરાજ યોગશ્રમણ વિજયજી
મ. સા.,(કનકભાઈ),નલીનભાઈ,પ્રદીપભાઈ, મંજુલાબેન, વસુબેન, રમીલાબેન તથા ભદ્રાબેનના ભાભી, 
તે પીયર પક્ષે ઉજમશીભાઈ સોમચંદભાઈ મહેતાના દીકરી, 
તે વિનોદભાઈ, સ્વ અશોકભાઈ, સ્વ ઈન્દ્રવદનભાઈ તથા વીરતીકલાશ્રીજી મહારાજ સાહેબના બહેન,
ધ્રુવ, ત્રિશા, જીયાના દાદી.
સોમવાર તા.૧૯-૦૮-૨૦૨૪  ના અવસાન પામેલ છે. 
🙏🙏🙏🙏🙏🙏🙏




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.