Friday, August 2, 2024

Death

મોરબી નીવાસી હાલ અમદાવાદ
અશોકકુમાર જટાશંકર મહેતાના ધર્મપત્ની 
અ.સૌ. પ્રજ્ઞાબેન (ઉં.વ.૭૪)
તે રોનક, તેજસ, નેહા તથા નિશાના માતુશ્રી,
તે કૃતિ, નીલ, ભાવેશકુમાર દોશી તથા ધીરેનકુમાર દોશીના સાસુજી
શુક્રવાર તા.૨-૮-૨૦૨૪ ના અમદાવાદ મુકામે અરિહંતશરણ પામેલ  છે.
લૌકિક વ્યવહાર રાખેલ નથી.
મો.9824414254

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.