Tuesday, August 27, 2024

Death/Funeral


મોરબીનિવાસી હાલ ઘાટકોપર 
સ્વ. સવિતાબેન રસિકલાલ શાહના પુત્ર 
ભરત રસિકલાલ માધવજી શાહ (ઉ. વ..૬૬) 
તે સ્વ. જયેશ, જનક, સ્વ. શૈલેષ અને સ્વ.જયશ્રી દિનેશભાઈ સંઘવીના ભાઈ,  
તે દેશના ના કાકા ,જેશિકા અને રોનકના મામા,  
મંગળવાર તા. ૨૭-૦૮-૨૦૨૪ ના રોજ  અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમ યાત્રા મંગળવાર તા. ૨૭-૦૮-૨૦૨૪ ના ૮.૩૦ કલાકે અમારા નિવાસ સ્થાનેથી નીકળશે. 
તેમના પાર્થિવ દેહનો અગ્નિદાહ ઘાટકોપર (ઈસ્ટ) સ્મશાનભૂમિમાં આપવામાં આવશે.

નિવાસ સ્થાન:

જનક રસિકલાલ શાહ
ઓડિયન  હાઉસિંગ સોસાયટી  ન. ૨૦૬, અમેય બિલ્ડિંગ,
ઘાટકોપર (ઈ)
મુંબઈ-૪૦૦૦૭૭
મો. ૮૦૮૦૦૦૯૦૫૬ / ૯૮૬૭૮૧૬૧૬૧

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.