Saturday, August 24, 2024

Death


અમારા  પૂજ્ય માતુશ્રી પદમાબેન સુરેશભાઈ શેઠ તે સ્વ સુરેશભાઈ કાનજીભાઈ શેઠના પત્ની શુક્રવાર તા.૨૩-૮-૨૦૨૪ ના નવકાર મંત્રનું સ્મરણ કરતા અરિહંત શરણ થયા છે. 
સદગતનું બેસણું તારીખ ૨૫-૮-૨૦૨૪ ના રવિવારે સવારે ૯ થી ૧૧ નીચેના સ્થળે રાખેલ છે. 
સર્વમંગલ હોલ, વિવેકાનંદ ચોક પાસે મેમનગર, અમદાવાદ.
https://maps.app.goo.gl/SSV9PoNni5YbXenm7
સુદીપ સુરેશભાઈ શેઠ, પૌલોમી સુદીપ શેઠ 
શીતલ સુરેશ શેઠ, રૂપલ શીતલ શેઠ 
રાજુલ રૂતેશભાઈ ચોક્સી, 
રૂતેશભાઈ ચોક્સી 
ડો. સેજલ નિલેશભાઈ બાવીશી, 
ડો. નિલેશભાઈ બાવીશી 
મીત, સ્મિત, પ્રેરક, ઋજુ, ડો. શ્રિયા, શ્રેય 
પિયર પક્ષનું બેસણું ઉપરોક્ત સ્થળે રાખેલ છે. 
સ્વ. લલીતભાઈ અમૃતલાલ મહેતા (વાંકાનેર)

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.