Saturday, June 1, 2024

Death/Funeral


ખાખરેચી નિવાસી (હાલ મુંબઈ- અંધેરી)    
સ્વ. છોટાલાલ દેવશીભાઈ શાહના સુપુત્ર 
જીતેન્દ્રભાઈ (ઉં.વ.૮૬ )
તે સ્વ. હેમલતાબેનના  પતિ, 
તે ચેતનાબેન , ફાલ્ગુનીબેન અને જિનેશભાઈના પિતાશ્રી, 
તે ચેતનભાઇ, દક્ષેશભાઈ, સ્વાતિના સસરા, 
તે જયના દાદા 
તે ચાર્મી હિમાંશુકુમાર, જીતના નાના , 
સ્વ. શાંતિભાઈ લાલનના જમાઈ
શનિવાર તા.૧-૬-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમયાત્રા શનિવાર તા ૧-૬-૨૦૨૪ના રોજ સવારે ૯.૦૦ કલાકે અંધેરી  વેસ્ટ તેમના નિવાસ સ્થાનેથી નીકળશે 

Address - 
202, Gulshan Building no.1
Juhu lane , near BMW showroom, 
Next to Mahavir Jain Vidyalaya,  
Andheri West,
Mumbai 40058
Jinesh Shah - 9833428609

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.