Friday, June 28, 2024

Death/Funeral

 

વાંકાનેર નિવાસી હાલ કાંદીવલી 
અનોપચંદ જુઠાલાલ શાહના જમાઈ 
ગિરીશ કુમાર નટવરલાલ શાહ (ઉં. વ. ૫૪) 
તે કામિની (મુન્ની)ના પતિ, 
તે  ભવિષના પિતાશ્રી, 
તે વિપુલ તથા જાગૃતિબેનના બનેવી
ગુરુવાર તા.૨૭-૦૬-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમની સ્મશાન યાત્રા શુક્રવાર તા. ૨૮-૦૬-૨૦૨૪ ના રોજ તેમના નિવાસ સ્થાનેથી નીકળશે
એડ્રેસ :
વિપુલ અ  શાહ,
c/૩૦૨, શ્રધ્ધા બી & સી ,
વંશ હોસ્પિટલ પાસે,
૯૦ ફિટ રોડ ,
ઠાકુર કોમ્પ્લેક્સ ,
કાંદિવલી ઈસ્ટ,
મુંબઈ ૪૦૦૧૦૧ 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે 
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.