Tuesday, June 18, 2024

Death /Funeral

 

વાંકાનેર નિવાસી હાલ રાજકોટ 
જીતેન્દ્ર શાંતિલાલ શાહના ધર્મપત્ની 
બીનાબેન (ઉં. વ. ૬૫)
તે શ્રેયસ તથા દર્શીબેનના માતુશ્રી,
તે જુલી,સંદીપકુમાર જસાણીના સાસુ, 
તે ઇન્દ્રકાંતભાઈ,વિનુભાઈ, કિશોરભાઈ, કીર્તિભાઈ તથા અરુણાબેન કમલેશ મહેતાના બંધુપત્ની,
તે સ્વ. નટવરલાલ પરસોતમ મહેતાના દિકરી,
તે શૈલેષભાઈ, નીતાબેન તથા પ્રીતિબેનના બેન
મંગળવાર તારીખ ૧૮-૦૬-૨૦૨૪  ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમની અંતિમયાત્રા મંગળવાર તારીખ ૧૮-૦૬-૨૦૨૪ ના રોજ 
સાંજે ૫:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે
એડ્રેસ:-
આંગન એપાર્ટમેન્ટ ,
૨ સૂર્યોદય સોસાયટી ,
સરકીર્તન મંદિરવાળી  શેરી,
કાલાવડ રોડ ,
રાજકોટ. 
 
 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.