Tuesday, June 4, 2024

Death/Funeral


મોરબી નિવાસી (હાલ જામનગર) 
સ્વ. નરોત્તમભાઈ સુરચંદભાઈ પારેખના ધર્મપત્ની 
ભાનુમતીબેન (ઉં.વ.૭૫)
તે હેતલબેન કેતનકુમાર ગાંધી ,નિરાલીબેન ભાવેશકુમાર મહેતા  તથા વૈશાલીબેન અમિતભાઈ મહેતાના માતુશ્રી
મંગળવાર તા. ૪-૬-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ થયેલ છે. 
તેમની અંતિમયાત્રા આવતીકાલે બુધવાર તા ૫-૬-૨૦૨૪ના રોજ 
જામનગર તેમના નિવાસ સ્થાનેથી બપોરે ૧૨:૩૦ કલાકે રાખેલ છે

એડ્રેસ:-
Nirali Bhavesh Lalitchandra Mehta, 
Block No 204, Sumagalam App, Shik Market Jamnagar, 361001

હેતલબેન  : 9322341535
નિરાલીબેન: 9428988895
વૈશાલીબેન: 9376504110

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.