Friday, May 31, 2024

CIrcular about Stationary

શ્રી મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન સમાજ મુંબઈ

નોટબુક વિતરણ તા ૩૧/૫/૨૪ તથા ૧/૫/૨૦૨૪ના રોજ

સમાજની મસ્જીદ બંદર ઓફિસથી ચાલુ છે

પણ લોકલ ટ્રેનો અનીયમિત હોવાથી 

જે જ્ઞાતિજનો નોટબુક વિતરણ માટે ન આવી શકે તેમ હોય 

તેઓને  સોમવાર તા. ૦૩-૦૬-૨૦૨૪  

અથવા 

મંગળવાર તા. ૦૪-૦૬-૨૦૨૪ ના 

બપોરે ૩:૦૦ થી ૭:૦૦ વચ્ચે 

સમાજની મસ્જિદ બંદર ખાતેની ઓફીસમાં 

આવીને નોટબુક તથા સ્ટેશનરીની વસ્તુ લઈ જવા ખાસ વિનંતી 

(ફોર્મ તથા સર્ટીફીકેટ સાથે લાવવું જરૂરી છે)

(૧ ધોરણ થી વધારે અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને આપવામાં આવશે)

************************************************************





No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.