Monday, May 13, 2024

Death/Funeral


આણંદપુર નિવાસી હાલ ઘાટકોપર 
સ્વ. વિજયાબેન તથા સ્વ. વલ્લભદાસ ભગવાનજી સંઘવીના સુપુત્ર 
જીતેન્દ્ર વલ્લભદાસ સંઘવી (ઉં. વ. ૭૭)  
તે મીનાબેનના પતિ, 
તે નિશાબેન જીગ્નેશકુમાર મહેતા અને પૂર્વી પરાગકુમાર શાહના પિતાશ્રી, 
તે મોરબી નિવાસી સ્વ. હરગોવિન્દભાઈ  સુખલાલ શાહના જમાઈ, 
તે મહેન્દ્રભાઈ, દીપકભાઈ ,સ્વ. હંસાબેન કેશવલાલ શેઠના ભાઈ ,
તે ખુશી, ખ્યાતિ, વત્સલ, આયૅનના નાના
રવિવાર તા. ૧૨-૦૫-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ  પામ્યા છે.  
તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી રવિવારે તા. ૧૨-૦૫-૨૦૨૪ ના બપોરે  ૧:૩૦  કલાકે નીકળી સોમૈયા ઘાટકોપર સ્મશાને  જશે .
ઠેકાણું :
મારવાડી ચાલ, 
રૂમ નં ૧૩ . પહેલે માળે ,
દેરાસર લેનના નાકે, 
ઘાટકોપર ઇસ્ટ.  
લૌકિક વ્યવહાર બંધ છે

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.