Monday, May 13, 2024

Death/Funeral

 


સ્વ. ઉમેદચંદ અમરચંદ પારેખના સુપુત્ર 
ચેતનભાઇ ઉમેદચંદ પારેખ (ઉં. વ. ૬૨) 
તે કલ્પનાબેનના  પતિ, 
તે સાહિલના પિતાશ્રી તથા સેજલના સસરા, 
સ્વ. પ્રેમચંદ ચંદ્રમલ શાહના જમાઈ ,
તે તરુંલતા દિલીપભાઈ શાહ, ઈલા મહેશ લોદરીયા, નલિની કેકીનભાઇ શાહ તથા પંકજભાઈના ભાઈ, 
તે  ભાવનાબેનના દિયર
સોમવાર તા. ૧૩-૦૫-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમની અંતિમયાત્રા  આજે સોમવાર તા. ૧૩-૦૫-૨૦૨૪  રાત્રિના  ૮:૩૦ કલાકે  બોરીવલી વેસ્ટ તેમના નિવાસસ્થાને થી બાભઈ Electric સ્મશાન ભૂમિ, બોરીવલી વેસ્ટ માટે નીકળશે 
 Address - Shiv Parvati. 
B/ 308, B wing, 
Satya Nagar, 
Borivali (W), Mumbai -92.
Sahil Shah 9773483298

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.