Sunday, July 7, 2013

અવસાન

પડધરી હાલ દહીસર પટેલ ઉમેદલાલ દીપચંદના ધર્મપત્ની અ. સૌ. નિરંજનાબેન (ઉં. વ. ૭૭) ગુરુવાર ૪-૭-૧૩ના અરિહંતશરણ પામેલ છે. તે જયેશ, અ. સૌ. અલકાબેન સતીશકુમાર મહેતાના માતુશ્રી. તે અ. સૌ. પ્રજ્ઞાના સાસુ તથા સ્વ. શીવલાલભાઇ, સ્વ. વિજયાબેન, દલીચંદભાઇ, હસમુખભાઇ, મહેન્દ્રભાઇ, ભુપતભાઇ, ભોગીભાઇ, ચંદ્રાબેનના બંધુપત્ની, તે સ્વ. સુંદરજી ચતુરભાઇ શેઠ વાંકાનેરવાળાના પુત્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૮-૭-૧૩ સોમવારના ૧૦ થી ૧૧.૩૦ ઠે. સુભાંગન બેંકવેટ હોલ, ૨૦૧, લેન્ડમાર્ક બિલ્ડીંગ, ગાંજાવાલા પેટ્રોલ પંપની બાજુમાં, પગલી શો રૂમની ઉપર, એસ. વી. રોડ, બોરીવલી (વે.). લૌ. વ્ય. બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.