Saturday, August 31, 2024

Tuesday, August 27, 2024

Death/Funeral


મોરબીનિવાસી હાલ ઘાટકોપર 
સ્વ. સવિતાબેન રસિકલાલ શાહના પુત્ર 
ભરત રસિકલાલ માધવજી શાહ (ઉ. વ..૬૬) 
તે સ્વ. જયેશ, જનક, સ્વ. શૈલેષ અને સ્વ.જયશ્રી દિનેશભાઈ સંઘવીના ભાઈ,  
તે દેશના ના કાકા ,જેશિકા અને રોનકના મામા,  
મંગળવાર તા. ૨૭-૦૮-૨૦૨૪ ના રોજ  અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમ યાત્રા મંગળવાર તા. ૨૭-૦૮-૨૦૨૪ ના ૮.૩૦ કલાકે અમારા નિવાસ સ્થાનેથી નીકળશે. 
તેમના પાર્થિવ દેહનો અગ્નિદાહ ઘાટકોપર (ઈસ્ટ) સ્મશાનભૂમિમાં આપવામાં આવશે.

નિવાસ સ્થાન:

જનક રસિકલાલ શાહ
ઓડિયન  હાઉસિંગ સોસાયટી  ન. ૨૦૬, અમેય બિલ્ડિંગ,
ઘાટકોપર (ઈ)
મુંબઈ-૪૦૦૦૭૭
મો. ૮૦૮૦૦૦૯૦૫૬ / ૯૮૬૭૮૧૬૧૬૧

Sunday, August 25, 2024

Death/Funeral


મોરબી નિવાસી હાલ ઘાટકોપર 
મહાસુખલાલ મોહનલાલ મહેતા (ઉં.વ.૮૧)
તે ચંદ્રકલાબહેન (ચંદનબેન)ના પતિ,
 તે રાજન,નમ્રતા,મિતાના પિતા, 
તે શિતલબેન, મનીષભાઈ ઠક્કર,સમીરભાઈ શાહના સસરા,
તે આન્યાના દાદા તથા જુહી,નેહલ,મૈત્રી,જશના નાના,
તે સ્વ.સ્વરૂપચંદભાઈ,સ્વ.રમેશભાઈ,સ્વ.નરોત્તમભાઈ, સ્વ.રજીબેન શાંતિલાલ મકીમ, સ્વ. ઇન્દુબેન નરેનભાઈ પુનાતરના ભાઈ,
તે સસરા પક્ષે સ્વ. કાંતાબેન મનસુખલાલ જેઠાલાલ શાહના જમાઈ,
તે રંજનબેન મહેન્દ્રભાઈ ગાંધી, પુષ્પાબેન કનકરાય મેહતા, રમીલાબેન પ્રદીપભાઈ શાહ, સ્મિતાબેન પ્રફુલભાઈ પારેખના બનેવી 
રવિવાર તા. ૨૫-૮-૨૦૨૪ ના અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમ યાત્રા સોમવાર તા. ૨૬-૮-૨૦૨૪ સાંજે ૫.૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળી ઘાટકોપર હિન્દુ સ્મશાન ભૂમિએ જશે. 
નિવાસ સ્થાન:
૬૦૪, ઓપલ બિલ્ડિંગ,
નીલકંઠ રેજન્સી,
પંતનગર, ઘાટકોપર ઈસ્ટ,
મુંબઈ ૪૦૦૦૮૬ 
ફોન નં: ૯૮૧૯૩૩૯૪૯૪/૯૮૯૨૨૧૧૨૫૫
લૌકિક વ્યવહારની પ્રથા બંધ છે



Saturday, August 24, 2024

Death


અમારા  પૂજ્ય માતુશ્રી પદમાબેન સુરેશભાઈ શેઠ તે સ્વ સુરેશભાઈ કાનજીભાઈ શેઠના પત્ની શુક્રવાર તા.૨૩-૮-૨૦૨૪ ના નવકાર મંત્રનું સ્મરણ કરતા અરિહંત શરણ થયા છે. 
સદગતનું બેસણું તારીખ ૨૫-૮-૨૦૨૪ ના રવિવારે સવારે ૯ થી ૧૧ નીચેના સ્થળે રાખેલ છે. 
સર્વમંગલ હોલ, વિવેકાનંદ ચોક પાસે મેમનગર, અમદાવાદ.
https://maps.app.goo.gl/SSV9PoNni5YbXenm7
સુદીપ સુરેશભાઈ શેઠ, પૌલોમી સુદીપ શેઠ 
શીતલ સુરેશ શેઠ, રૂપલ શીતલ શેઠ 
રાજુલ રૂતેશભાઈ ચોક્સી, 
રૂતેશભાઈ ચોક્સી 
ડો. સેજલ નિલેશભાઈ બાવીશી, 
ડો. નિલેશભાઈ બાવીશી 
મીત, સ્મિત, પ્રેરક, ઋજુ, ડો. શ્રિયા, શ્રેય 
પિયર પક્ષનું બેસણું ઉપરોક્ત સ્થળે રાખેલ છે. 
સ્વ. લલીતભાઈ અમૃતલાલ મહેતા (વાંકાનેર)

Tuesday, August 20, 2024

Death/Funeral


સ્વ. હેમતલાલ જેચંદ વખારીયાના પુત્રવધુ
નૂતનબેન (ઉં.વ.૬૫)
તે અશ્વિનભાઇ હેમતલાલ વખારીયાના ધર્મપત્ની, 
તે નીરજભાઇ તથા પાયલબેનના માતુશ્રી,
તે નિકીતાબેન તથા ભાવિકભાઇના સાસુ,
તે તનિષના દાદી, વિશ્વા તથા ધ્રુવિકના નાની,
તે પિયર પક્ષે હેમતલાલ રવજીભાઇ મહેતા (મહેતા પબ્લિસીટી) ના
પુત્રી
મંગળવાર તા. ૨૦-૦૮-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે  
તેમની સ્મશાન યાત્રા બપોરે ૪ કલાકે તેમના નિવાસ સ્થાને થી   રામનાથ પરા સ્મશાન ગૃહ માટે નીકળશે
"વખારિયા નિવાસ",
૧૨, દીવાન પરા, 
રાજકોટ
સદગતનું ઉઠમણું ગુરુવાર તા. ૨૨-૦૮-૨૦૨૪ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે શ્રી વિરાણી પૌષધશાળા મોટા ઉપાશ્રય,
કોઠારીયા નાકા, રાજકોટ ખાતે રાખેલ છે.
🙏🙏🙏🙏🙏

Death


વાંકાનેર નીવાસી હાલ કલ્યાણ 
પારેખ સોમચદ જસરાજભાઈના સુપુત્ર અનંતરાયના ધર્મપત્ની
સુધાબેન (ઉ.વ.૭૧)
તે મીનલ મનોજભાઈ  વલ્લભ,તેજસ તથા હેતલના માતુશ્રી,  
તે પૂજય મુનિરાજ યોગશ્રમણ વિજયજી
મ. સા.,(કનકભાઈ),નલીનભાઈ,પ્રદીપભાઈ, મંજુલાબેન, વસુબેન, રમીલાબેન તથા ભદ્રાબેનના ભાભી, 
તે પીયર પક્ષે ઉજમશીભાઈ સોમચંદભાઈ મહેતાના દીકરી, 
તે વિનોદભાઈ, સ્વ અશોકભાઈ, સ્વ ઈન્દ્રવદનભાઈ તથા વીરતીકલાશ્રીજી મહારાજ સાહેબના બહેન,
ધ્રુવ, ત્રિશા, જીયાના દાદી.
સોમવાર તા.૧૯-૦૮-૨૦૨૪  ના અવસાન પામેલ છે. 
🙏🙏🙏🙏🙏🙏🙏




Death/Funeral


Wankaner nivasi hal Kolkata 
With profound grief and sorrow we inform you that
Smt. Indumati Shashikant Khushalchand Shah(71)
left for her heavenly abode on Monday Dt.19/08/2024 at 6.00 PM. 
Her last journey to keoratala ghat will start on Tuesday Dt. 20-08-2024 from our residence at 11.00 AM
31B Nakuleshwar Bhattacharjee Lane, 
near Raj Hotel, 
opp Guru Vayuruppam temple 
Kolkata 700026
🙏
Shashikant Shah
Kalpesh Shah
9836235828

Friday, August 9, 2024

Death/Funeral



વાંકાનેર નિવાસી સ્વ. હેમતલાલ અમૃતલાલ શાહના પત્ની
ગં.સ્વ. લીલમબેન હેમંતલાલ શાહ  
તે બટુકભાઈ હેમતલાલ શાહના માતુશ્રી, 
તે વિનોદભાઈ અમૃતલાલ  શાહના ભાભી,
પિયર પક્ષે જટાશંકર અભેચંદ દોશીની દીકરી,
ઈન્દુબેન, પ્રફુલભાઈ તથા અશોકભાઈના બેન
શુક્રવાર તા. 0૯-૦૮-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની સ્મશાનયાત્રા આજ રોજ બપોરે ૪:૦૦  વાગ્યે તેમના નિવાસસ્થાન 
વૃંદાવન પાર્ક સોસયટી, 
ગાયત્રી મંદિર રોડ, 
ગોકુલ નગરની બાજુમાં, 
વાંકાનેર 
થી નીકળશે

Sunday, August 4, 2024

Death/Funeral


વાંકાનેર નિવાસી હાલ કલકત્તા જીતેન્દ્રભાઇ મણિલાલ દોશી 


With profound grief and sorrow we inform you that Shri Jitendra M Doshi
left for his heavenly abode 
on 03-08-2024 at 6.20 AM. 

His last journey to keoratala ghat will start from our residence 
at 11.30 AM
10D, Ashutosh Mukherjee Road, Kolkata 700020

🙏
Jigesh Doshi 9007282527
Chetan Doshi 7439856772

Friday, August 2, 2024

Death

મોરબી નીવાસી હાલ અમદાવાદ
અશોકકુમાર જટાશંકર મહેતાના ધર્મપત્ની 
અ.સૌ. પ્રજ્ઞાબેન (ઉં.વ.૭૪)
તે રોનક, તેજસ, નેહા તથા નિશાના માતુશ્રી,
તે કૃતિ, નીલ, ભાવેશકુમાર દોશી તથા ધીરેનકુમાર દોશીના સાસુજી
શુક્રવાર તા.૨-૮-૨૦૨૪ ના અમદાવાદ મુકામે અરિહંતશરણ પામેલ  છે.
લૌકિક વ્યવહાર રાખેલ નથી.
મો.9824414254

Thursday, August 1, 2024

Death/Funeral



રંગપર બેલા નિવાસી હાલ અંધેરી 
સ્વ. જમનાદાસ પાનાચંદ પારેખના ધર્મપત્ની 
જશવંતી બેન (ઉ. વ. ૮૯) 
તે કુમુદબેન દિલીપભાઈ શાહ, હર્ષાબેન કીર્તિભાઈ મહેતા, લતાબેન વિજયભાઈ લોદરીયાના માતુશ્રી, 
તે  અંબાવીદાસ અવિચળ મહેતાના સુપુત્રી, 
તે  સ્વ. મોહનભાઈ, સ્વ. પિતાંબરભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. ઉમેદભાઈ, સ્વ. રમણીકભાઇ, શ્રી વિનુભાઈ, સ્વ. લલીતાબેન, સ્વ. વિમળાબેનના ભાભી,  
તે સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. હસમુખભાઈ, રાજેન્દ્રભાઈના બેન 
બુધવાર  તા. ૩૧-૭-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા તા. ૧-૮‌-૨૦૨૪ ના ગુરુવારે સવારે ૮.૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી પારસીવાડા સ્મશાન ગૃહ, અંધેરી ઈસ્ટ જશે. 
એડ્રેસ:
૨/૨૦, ઝાલાવાડ નગર,
અંધેરી વેસ્ટ,
મુંબઈ 
કોન્ટેક્ટ નં:
વિજયભાઈ લોદરીયા - 9323753136
ચિરાગભાઈ મહેતા - 9892161274

લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.