Friday, June 28, 2024

Death


મોરબી નિવાસી હાલ સુરત 
સ્વ. પ્રતાપરાય દયાલજી મહેતા તથા સ્વ.રૂક્ષ્મણીબેનના સુપુત્ર
નરેન્દ્રભાઇ 
તે સ્વ. ધીરેન્દ્રભાઈ , સ્વ. ભુપતભાઈ, સ્વ. કિરીટભાઈ તથા પ્રદીપભાઈના મોટાભાઈ,
તે અમીબેનના જેઠ ,
તે ખુશ્બુ મયુર ગોરાણીયા તથા સિદ્ધિ મોક્ષેસ શાહના પિતાશ્રી,
તે સસરા પક્ષે વિમલચંદભાઈ જૈન ખંડવાના જમાઈ 
શુક્રવાર તા.૨૮-૦૬-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે
તેમની  પ્રાર્થનાસભા રવિવાર તા.૩૦-૦૬-૨૦૨૪ ના સવારે ૧૦  થી ૧૨  રાંદેર ગામ માં સુરત રાખેલ છે.
🙏🙏🙏🙏🙏

Death/Funeral

 

વાંકાનેર નિવાસી હાલ કાંદીવલી 
અનોપચંદ જુઠાલાલ શાહના જમાઈ 
ગિરીશ કુમાર નટવરલાલ શાહ (ઉં. વ. ૫૪) 
તે કામિની (મુન્ની)ના પતિ, 
તે  ભવિષના પિતાશ્રી, 
તે વિપુલ તથા જાગૃતિબેનના બનેવી
ગુરુવાર તા.૨૭-૦૬-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમની સ્મશાન યાત્રા શુક્રવાર તા. ૨૮-૦૬-૨૦૨૪ ના રોજ તેમના નિવાસ સ્થાનેથી નીકળશે
એડ્રેસ :
વિપુલ અ  શાહ,
c/૩૦૨, શ્રધ્ધા બી & સી ,
વંશ હોસ્પિટલ પાસે,
૯૦ ફિટ રોડ ,
ઠાકુર કોમ્પ્લેક્સ ,
કાંદિવલી ઈસ્ટ,
મુંબઈ ૪૦૦૧૦૧ 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે 
🙏🙏🙏🙏🙏

Death/Funeral


With profound grief and sorrow this is to inform you that Shri Dharmendra Vinodrai Sheth (Brother of Kaushik Bhai and Rajesh Bhai Sheth and Father of Hardik  Sheth and Nirali Saurabh Mehta), Age 59 years left for his heavenly abode today 28/06/2024 at 6:30 AM. 
His last journey to Keoratala will start  today from his residence at 5 PM 

38/2A Girish Mukherjee Raod 
Near Indu Building 
Kolkata 700025 

Kaushik Sheth 
9831749309
Rajesh Sheth
9830231518
Hardik Sheth
9831389478

Tuesday, June 18, 2024

Death /Funeral

 

વાંકાનેર નિવાસી હાલ રાજકોટ 
જીતેન્દ્ર શાંતિલાલ શાહના ધર્મપત્ની 
બીનાબેન (ઉં. વ. ૬૫)
તે શ્રેયસ તથા દર્શીબેનના માતુશ્રી,
તે જુલી,સંદીપકુમાર જસાણીના સાસુ, 
તે ઇન્દ્રકાંતભાઈ,વિનુભાઈ, કિશોરભાઈ, કીર્તિભાઈ તથા અરુણાબેન કમલેશ મહેતાના બંધુપત્ની,
તે સ્વ. નટવરલાલ પરસોતમ મહેતાના દિકરી,
તે શૈલેષભાઈ, નીતાબેન તથા પ્રીતિબેનના બેન
મંગળવાર તારીખ ૧૮-૦૬-૨૦૨૪  ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમની અંતિમયાત્રા મંગળવાર તારીખ ૧૮-૦૬-૨૦૨૪ ના રોજ 
સાંજે ૫:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે
એડ્રેસ:-
આંગન એપાર્ટમેન્ટ ,
૨ સૂર્યોદય સોસાયટી ,
સરકીર્તન મંદિરવાળી  શેરી,
કાલાવડ રોડ ,
રાજકોટ. 
 
 

Wednesday, June 12, 2024

Death/Funeral


ટીકર રણનિવાસી, હાલ માટુંગા 
સ્વ. ધીરજલાલ કીરચંદ પોપટલાલ મહેતાના ધર્મપત્ની 
ગં.સ્વ.દમયંતીબેન (ઉ .વ. ૭૨) 
તે અનિતાબેન,ભાવેશ તથા હીરેનના માતુશ્રી, 
તે ચેતનકુમાર શાહ,પારૂલ અને નિશાના સાસુજી, 
તે પિયર પક્ષે અમૃતલાલ જેઠાલાલ ઘોલાણીના સુપુત્રી,
તે સ્વ. નટવરભાઇ, ઇન્દ્રકુમાર, ભરતભાઇ, લીલાબેન અને પ્રતિભાબેનના ભાભી,
તે કિંજલ આગમકુમાર શાહ, વૃદ્ધિ અને દેવાંશના દાદીમા 
મંગળવાર તાઃ૧૧-૬-૨૦૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે.
તેમની અંતિમયાત્રા ગુરૂવાર, તાઃ૧૩-૬-૨૦૨૪ના રોજ 
સવારે ૧૧ઃ૦૦ વાગે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.
એડ્રેસઃ 
૧૩૩/૧૩૪, ચંદ્રમણી હા. સોસાયટી, 
રોડ નં-૪, 
૩જે માળે, ફ્લેટ નં-૩૦૨, 
માટુંગા(સે.રે.) મુંબઈ-૪૦૦૦૧૯ 
મો.નં. ભાવેશભાઈઃ 9820318960 
લોકેશનઃ https://maps.app.goo.gl/dUnQn8UdZMsmfs2U6
બન્ને પક્ષ તરફથી પ્રાર્થનાસભા શનિવાર તા. ૧૫-૬-૨૦૨૪ના
૧૦ થી ૧૧.૩૦.કે. એસ. એન.ડી. ટી. હોલ,
રફી અહમદ કિડવાઇ રોડ,
માટુંગા (સે.રે.),
લૌકિક વ્યવહાર બંધ છે.



Monday, June 10, 2024

New Working Committee of Yuvak Mandal

શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ મુંબઈ ની નવી કમિટી
(૨૦૨૪ -૨૦૨૬ )
પ્રમુખ
શ્રી જીમીશ ધીરેન્દ્રભાઈ લોદરિયા 

મેનેજીંગ ટ્રસ્ટી
શ્રી દેવાંગ હરીશભાઈ ત્રેવાડીયા

ટ્રસ્ટી
શ્રી દેવાંગ હરીશભાઈ ત્રેવાડીયા 
શ્રી જીમીશ ધીરેન્દ્રભાઈ લોદરિયા 
શ્રી જીગ્નેશ હસમુખભાઈ મહેતા 
શ્રી આશીષ રશ્મિભાઈ શાહ
શ્રી ચીરાગ કીશોરભાઈ સંધવી

સભ્યો 
શ્રી દીપેશભાઈ લલીતભાઈ સંધવી
શ્રી નીમેશભાઈ નરેન્દ્રભાઇ સંધવી 
શ્રી મંથન નરેન્દ્રભાઇ સંધવી 
શ્રી મીત ઉદયભાઈ સંધવી 
શ્રી નૈમીન ચેતનભાઈ સંધવી 
શ્રી જીગર જીતેન્દ્રભાઈ શાહ
શ્રી અક્ષય પંકજભાઈ દોશી 
શ્રી રૂષભ હિતેશભાઈ દોશી 
શ્રી ધવલ મહેન્દ્રભાઈ ખંડોર
શ્રી ભાવીક હર્ષદભાઈ મહેતા 
શ્રી દર્શન પ્રદિપભાઇ શાહ
શ્રી નીરવ કીશોરભાઈ શાહ
શ્રી કૌશિક કિર્તીભાઇ શેઠ
શ્રી પારસ પ્રદિપભાઇ શાહ (કો.ઓપ.)

Tuesday, June 4, 2024

Death/Funeral


મોરબી નિવાસી હાલ મુંબઈ 
મહેતા જેવતલાલ મણીલાલના સુપુત્ર
જિતેન્દ્રભાઈ (ઉં.વ.૭૦) 
તે મહેતા બાબુલાલ ન્યાલચંદના જમાઈ, 
તે અરુણાબેનના પતિ, 
તે ફાલ્ગુન તથા ફોરમના પિતા, 
તે માનસી તથા હિરેનકુમારના સસરા, 
તે નરેન્દ્રભાઈ, સુરેન્દ્રભાઈ, સંધ્યાબેન અતુલકુમાર શાહ તથા રેણુકા નીતિનકુમાર મહેતાના ભાઈ 
મંગળવાર તા.૦૪-૦૬-૨૦૨૪ ના રોજ અરિહંતશરણ થયેલ છે. 
લૌકિક વહેવાર બંધ છે. 
જિતેન્દ્ર મહેતા, 
બી-૩૦૪ સંસ્કૃતિ બિલ્ડિંગ, 
કેદારમલ રોડ 
ચિલ્ડ્રન એકેડમી સ્કૂલની બાજુમાં 
મલાડ ઈ.

Death/Funeral


મોરબી નિવાસી (હાલ જામનગર) 
સ્વ. નરોત્તમભાઈ સુરચંદભાઈ પારેખના ધર્મપત્ની 
ભાનુમતીબેન (ઉં.વ.૭૫)
તે હેતલબેન કેતનકુમાર ગાંધી ,નિરાલીબેન ભાવેશકુમાર મહેતા  તથા વૈશાલીબેન અમિતભાઈ મહેતાના માતુશ્રી
મંગળવાર તા. ૪-૬-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ થયેલ છે. 
તેમની અંતિમયાત્રા આવતીકાલે બુધવાર તા ૫-૬-૨૦૨૪ના રોજ 
જામનગર તેમના નિવાસ સ્થાનેથી બપોરે ૧૨:૩૦ કલાકે રાખેલ છે

એડ્રેસ:-
Nirali Bhavesh Lalitchandra Mehta, 
Block No 204, Sumagalam App, Shik Market Jamnagar, 361001

હેતલબેન  : 9322341535
નિરાલીબેન: 9428988895
વૈશાલીબેન: 9376504110

Saturday, June 1, 2024

Death/Funeral


ખાખરેચી નિવાસી (હાલ મુંબઈ- અંધેરી)    
સ્વ. છોટાલાલ દેવશીભાઈ શાહના સુપુત્ર 
જીતેન્દ્રભાઈ (ઉં.વ.૮૬ )
તે સ્વ. હેમલતાબેનના  પતિ, 
તે ચેતનાબેન , ફાલ્ગુનીબેન અને જિનેશભાઈના પિતાશ્રી, 
તે ચેતનભાઇ, દક્ષેશભાઈ, સ્વાતિના સસરા, 
તે જયના દાદા 
તે ચાર્મી હિમાંશુકુમાર, જીતના નાના , 
સ્વ. શાંતિભાઈ લાલનના જમાઈ
શનિવાર તા.૧-૬-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમયાત્રા શનિવાર તા ૧-૬-૨૦૨૪ના રોજ સવારે ૯.૦૦ કલાકે અંધેરી  વેસ્ટ તેમના નિવાસ સ્થાનેથી નીકળશે 

Address - 
202, Gulshan Building no.1
Juhu lane , near BMW showroom, 
Next to Mahavir Jain Vidyalaya,  
Andheri West,
Mumbai 40058
Jinesh Shah - 9833428609