Sunday, July 9, 2023

Death

 

ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ, શિક્ષણ શાસ્ત્રી,પ્રિ.લલિતભાઈ અમૃતલાલ મહેતા શનિવાર તા. ૦૮-૦૭-૨૦૨૩ ના રોજ અરિહંતશરણ પામ્યા છે.
નિડર,અડગ,નિષ્ઠાવાન,કર્મનિષ્ઠ, સંનિષ્ઠ,ત્વરીત નિર્ણયશકિતવાન એવા સાહેબશ્રી સામાજીક,શૈક્ષણિક અને,ધાર્મિક સંસ્થાઓનું સરળપણે સંચાલન કરતા હતા,
તેઓના નિધનથી વાંકાનેર પંથકના સમગ્ર સમાજને કોઇ રીતે પુરી ન શકાય તેવી ખોટ પડી છે.
ઈશ્વર સદ્દગતના આત્માને ચિર:શાંતિ અર્પે.
🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.