Wednesday, July 26, 2023

Death


 ટિંકર (રણની) નિવાસી હાલ કાંદીવલી 
છગનલાલ રાજપાળ લોદરીયાના સુપુત્ર
રસીકલાલ (ઉ. વ. ૮૬) 
તે લીલાબેનના પતિ, 
તે જયેશભાઈ-સોનલબેન, રાહુલભાઈ-જ્યોતીબેન, સ્મિતાબેન કીર્તિકુમાર ઝાટકીયા, દિવ્યાબેન અતુલકુમાર સંઘવીના પિતાશ્રી, 
તે ખુશ્બુ-પાયલના દાદા, 
તે કવીશ, ઘ્વલ-રોશની, શ્રેયા-ભૌતીકકુમારના નાના, 
તે શ્વસુર પક્ષે ટિંકર (રણની) નિવાસી હાલ માટુંગા કીરચંદભાઈ પોપટલાલ મહેતાના જમાઈ
મંગળવાર તા. ૨૫-૭-૨૦૨૩ ના અરિહંત શરણ પામેલ છે. 

અંતિમ યાત્રા
બુઘવાર તા. ૨૬-૭-૨૦૨૩ ના સવારે ૮.૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી

સરનામું
એ-૨૦૨, ભુમી સમકીત,
કમલા આશીષ ટાવરની  બાજુ માં,
મહાવીર નગર,
કાંદીવલી વેસ્ટ,
મુંબઈ - ૪૦૦૦૬૭.
જયેશભાઈ - 9322273450
રાહુલભાઈ - 9833605561

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.