Thursday, July 20, 2023

Death


 વાંકાનેર નિવાસી, હાલ દાદર 
હિંમતલાલ રતિલાલ શેઠના પત્ની  
અનસુયાબેન (ઉંમર વર્ષ ૯૪)  
તે પરેશભાઈ, પરાગભાઇ  તથા મીરા (મીનલ) બેનના માતુશ્રી,
તે દક્ષાબેન , ફાલ્ગુનીબેન, હિરેનભાઈના સાસુ,  
તે ડેનીસ, કૃતિ , મુસ્કાન, માનસી,  ઈશીત અને ઝંકૃતિના દાદી,  
તે હેમીલના નાની,
તે અનુપમાબેન મનહરલાલ શેઠના જેઠાણી ,
તે મોરબી નિવાસી  સ્વ . મણિલાલ ચાંપશી મેહતાના દીકરી 
ગુરૂવાર તા.૨૦-૦૭-૨૦૨૩ ના રોજ  અરિહંત શરણ થયેલ છે.  
તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન 
તેહમિ ટેરેસ (દાદર) થી સવારે ૯:૩૦ કલાકે નીકળશે.
(પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે) 
ઝીપર્સ ઈન્ડિયા
🙏🙏🙏🙏🙏



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.