Tuesday, July 4, 2023

Death


વાંકાનેર/સોનગઢ નિવાસી, હાલ અંઘેરી   
દિલીપભાઈ વૃજલાલભાઈ સંઘવીના પત્ની  
ભારતીબેન (ઉંમર વર્ષ ૬૬)  
તે યોગેન્દ્રભાઈ, ભાવિકાબેન તથા ચેતનાબેનના માતુશ્રી,
તે  ભાવિષાબેન, ભરતભાઈના સાસુ, 
તે ખુશી અને ધ્યાનીના દાદી,  
તે સતીશભાઈના ભાભી, 
તે પુનિતાબેનના જેઠાણીનું  
રવિવાર તા.૦૨-૦૭-૨૦૨૩ ના રોજ  દેહ પરિવર્તન થયેલ છે.  
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.