Friday, July 14, 2023

Death


હડમતીયા (વાંકાનેર) નિવાસી હાલ બોરીવલી 
રંજનબેન રવીચંદભાઈ વલમજીભાઈ ગાંઘીના સુપુત્ર 
કમલેશભાઈ (ઉ. વ. ૬૫) 
તે સ્વ. પ્રવીણાબેનના પતિ, 
તે રાજેશભાઈ-શોભનાબેન, વિજયભાઈ-દક્ષાબેન, જયશ્રીબેન રાજેશકુમાર સંઘવીના ભાઈ ,
તે શ્વસુર પક્ષે વાંકાનેર નિવાસી મનહરલાલભાઈ અને હુકમીચંદભાઈ સંઘવીના બનેવી
ગુરૂવાર તા. ૧૩-૭-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંઘ રાખેલ છે

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.