Monday, August 29, 2022

Death


વૈરાગ્ય સમાચાર
વાકાનેર નિવાસી હાલ બોરીવલી 
શ્રીમતી મધુબેન કિશોરચંદ્ર શેઠ (ઉ. વ ૮૨)
તે સ્વ કિશોરચંદ્ર અમ્રતલાલ શેઠના ધર્મપત્ની ,
તે ચેતનભાઈ તથા અર્ચનાબેન ના માતુશ્રી ,
તે મનીષાબેન તથા મુકેશભાઈના સાસુ, 
તે શ્રદ્ધા, ક્રિષ્ના, જાજુ તથા રાજવીના દાદી, 
તે આત્મન તથા મીરાના નાનીનું 
દેહ પરીવર્તન સોમવાર તા.૨૯-૦૮-૨૦૨૨ ના રોજ થયેલ છે.
પ્રાર્થના તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે
🙏🙏🙏🙏🙏🙏🙏



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.