Friday, August 19, 2022

Death

 

મોરબી નિવાસી શાહ સુખલાલ રાયચંદ પરિવારના 
સ્વ. હરગોવિંદભાઈ સુખલાલ શાહના પુત્રવધુ 
ઉષાબેન વિમલભાઈ શાહ (ઉં. વર્ષ ૭૧) 
તે પરીન, પુનિત, ભાવિનના માતુશ્રી, 
તે કાજલ, જિજ્ઞા, પૂનમના સાસુ,
તે  રિશીતા, ધીર, મોક્ષ, ટીયા અને ટીશાના દાદીમા 
તે  સુમતીલાલ લાલચંદ શાહના સુપુત્રી 
શુક્રવાર તા. ૧૯-૦૮-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.