Friday, August 26, 2022

અવસાન

ઘુટુ (મોરબી) હાલ બોરીવલી સ્વ. સવિતાબેન મણીલાલ મહેતાના સુપુત્ર રાજેન્દ્રભાઈ (ઉં.વ. ૬૨) તા. ૨૪-૮-૨૨ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે મનીષાબેનના પતિ. ખુશ્બુ અને બિંદીના પિતા તથા સ્વ. ચંદ્રકાંતભાઈ, અશોકભાઈ, દિવ્યાબેન રાજુભાઈ શેઠના ભાઈ તથા શ્ર્વસુુર પક્ષે સ્વ. ઈન્દીરાબેન મધુસૂદન ગાંધીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.