Saturday, August 27, 2022

Death

વાંકાનેર નિવાસી (હાલ મોરબી)
ગુણવંતરાય મનહરલાલ સંઘવી
તે દીપેશભાઈ તથા જલ્પાબેનના પિતાશ્રી,
તે નેહાબેન તથા રાજુભાઈના સસરા,
તે ખુશી, કર્તવી, હીરના દાદા,
તે નૌતંમભાઈ, કનુભાઈ, હસુભાઈ, બકુલભાઈ, યોગેશભાઈ તથા નયનાબેનના ભાઈ,
તે રતિલાલ અમરચંદ પારેખના જમાઈનુ 
શુક્રવાર તા.૨૬-૦૮-૨૦૨૨ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે
તેઓનું ચક્ષુદાન કરેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏 ઓમ શાંતિ 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.